Site icon

Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ

Shardiya Navratri 2025: નવરાત્રીના નવ દિવસમાં દરેક દેવીના સ્વરૂપને તેમના પ્રિય ભોગ અર્પણ કરવાથી મળે છે વિશેષ ફળ અને માતાજીની કૃપા

Shardiya Navratri 2025: Offer These 9 Bhogs to Maa Durga’s 9 Forms for Blessings

Shardiya Navratri 2025: Offer These 9 Bhogs to Maa Durga’s 9 Forms for Blessings

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025:  શારદીય નવરાત્રી  2025 આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ પાવન દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક સ્વરૂપને અલગ-અલગ ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, શાંતિ અને શક્તિનો આશીર્વાદ આપે છે.

Join Our WhatsApp Community

નવરાત્રિના 9 દિવસ માટે ભોગ સૂચિ

  1. માતા શૈલપુત્રી : ગાયના ઘીથી બનેલી વસ્તુઓ
  2. માતા બ્રહ્મચારિણી : મિશ્રી
  3. માતા ચંદ્રઘંટા : ખીર
  4. માતા કુષ્માંડા : માલપુઆ 
  5. માતા સ્કંદમાતા : કેળા 
  6. માતા કાત્યાયની : ફળ 
  7. માતા કાલરાત્રિ : ગોળ થી બનેલી વસ્તુઓ 
  8. માતા મહાગૌરી: નારિયેળ 
  9. માતા સિદ્ધિદાત્રી : તલ અને તેની વસ્તુઓ

ભોગથી મળે છે વિશેષ ફળ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતાજીને તેમના પ્રિય ભોગ અર્પણ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દરેક સ્વરૂપના ભોગથી અલગ-અલગ લાભ મળે છે – જેમ કે આરોગ્ય, ધન, સંતાન સુખ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ.

આ સમાચાર પણ વાંચો : Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન

ભોગ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Exit mobile version