308
Join Our WhatsApp Community
ભુરખીયા હનુમાન મંદિર ગુજરાતના અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલું છે. આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહિં હિન્દુ ઘમૅની ચોયાઁસીનું મહત્વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-પૂનમને દિવસે અહીં ભાતીગળ – ભવ્ય મેળો ભરાય છે.
You Might Be Interested In