Site icon

અગલોદ જૈન તીર્થ.

અગલોદ જૈન તીર્થ એ ગુજરાતના મહેસાણા ખાતે સ્થિત છે. મંદિર ના મૂળનાયક ભગવાન વૌપુજ્યસ્વામીની લગભગ 151 સે.મી., ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે . આ ઉપરાંત ગૌતમસ્વામી અને પદ્માવતીદેવીની મૂર્તિઓ અલગ અલગ નાના મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી છે. આ તીર્થનું નવીનીકરણ કલાત્મક કારીગરીના અજોડ નમૂના તરીકે કરવામાં આવ્યું છે. આ તીર્થની કલાત્મકતા અદ્ભુત અને બેજોડ છે અને આ તીર્થ સાધના માટે સૌથી યોગ્ય સ્થાન છે. 

  

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version