Site icon

અગલોદ જૈન તીર્થ.

અગલોદ જૈન તીર્થ એ ગુજરાતના મહેસાણા ખાતે સ્થિત છે. મંદિર ના મૂળનાયક ભગવાન વૌપુજ્યસ્વામીની લગભગ 151 સે.મી., ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે . આ ઉપરાંત ગૌતમસ્વામી અને પદ્માવતીદેવીની મૂર્તિઓ અલગ અલગ નાના મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી છે. આ તીર્થનું નવીનીકરણ કલાત્મક કારીગરીના અજોડ નમૂના તરીકે કરવામાં આવ્યું છે. આ તીર્થની કલાત્મકતા અદ્ભુત અને બેજોડ છે અને આ તીર્થ સાધના માટે સૌથી યોગ્ય સ્થાન છે. 

  

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version