Site icon News Continuous Bureau | Mumbai

અગલોદ જૈન તીર્થ.

અગલોદ જૈન તીર્થ એ ગુજરાતના મહેસાણા ખાતે સ્થિત છે. મંદિર ના મૂળનાયક ભગવાન વૌપુજ્યસ્વામીની લગભગ 151 સે.મી., ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે . આ ઉપરાંત ગૌતમસ્વામી અને પદ્માવતીદેવીની મૂર્તિઓ અલગ અલગ નાના મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી છે. આ તીર્થનું નવીનીકરણ કલાત્મક કારીગરીના અજોડ નમૂના તરીકે કરવામાં આવ્યું છે. આ તીર્થની કલાત્મકતા અદ્ભુત અને બેજોડ છે અને આ તીર્થ સાધના માટે સૌથી યોગ્ય સ્થાન છે. 

  

Join Our WhatsApp Channel
September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version