Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ભાવનગર તીર્થ. 

 શ્રી ભાવનગર તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના મધ્ય ભાગમાં સ્થિત છે. મંદિરના મૂળનાયક આદિશ્વર ભગવાન છે. આદિશ્વર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ તીર્થ સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે.  આ ઉપરાંત અહીં દર્શનાર્થીઓ માટે ધર્મશાળા, ભોજનશાળા વગેરેની ખૂબ સારી સુવિધા છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version