173
Join Our WhatsApp Community
શ્રી ભોરોલ તીર્થ ગુજરાતના ભોરોલ ગામના મધ્ય માં સ્થિત એક પ્રાચીન તીર્થસ્થાન છે. મંદિરના મૂળનાયક ભગવાન નેમિનાથ છે નેમિનાથની ઉચ્ચ, કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન નેમિનાથની આ મૂર્તિ કલાત્મક અને પ્રભાવશાળી છે. આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તે સુંદર, અખંડ અને જોવા લાયક છે. અહીં દર્શનાર્થીઓ માટે એક નાનકડી ધર્મશાળા અને ભોજનશાળા પણ છે.
You Might Be Interested In