Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ભુજપુર તીર્થ. 

શ્રી ભુજપુર તીર્થ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજપુર ગામમાં સ્થિત એક જૈન તીર્થ સ્થાન છે આ મંદિર 23માં જૈન તીર્થંકર ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે. મંદિરમાં  મૂળનાયક ભગવાન ચિંતામણી પાર્શ્વનાથની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની દિવાલો અને થાંભલા પ્રાચીન કલા અને ચિત્રોના નમુનાઓથી શણગારેલા છે. 

Join Our WhatsApp Channel
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version