Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ચાણસ્મા તીર્થ.  

શ્રી ચાણસ્મા તીર્થ  ગુજરાતના મહેસાણા – હરિજ માર્ગ ઉપર ચાણસામા રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભટેવા પાર્શ્વનાથની રેતીથી બનેલી મૂર્તિ ખૂબ શક્તિશાળી છે. આ મૂર્તિ ભટુઆર ગામના જમીનના પોલાણમાંથી મળી આવી હોવાથી, તેને ભટેવા પાર્શ્વનાથની મૂર્તિ કહેવામાં આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version