Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ગંભુ તીર્થ.

ગંભુ તીર્થ ગુજરાતના મહેસાણા રેલ્વે સ્ટેશન 16 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન ગંભીર પાર્શ્વનાથની લગભગ 46 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાનનો ઇતિહાસ નવમી સદીનો છે. અહીં જમીનના  પોલાણમાંથી ઘણી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. કેટલીક મૂર્તિઓને બોમ્બે, પાલિતાણા, તળાજા અને અન્ય સ્થળોએ મોકલવામાં આવી હતી.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version