Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ગંભુ તીર્થ.

ગંભુ તીર્થ ગુજરાતના મહેસાણા રેલ્વે સ્ટેશન 16 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન ગંભીર પાર્શ્વનાથની લગભગ 46 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાનનો ઇતિહાસ નવમી સદીનો છે. અહીં જમીનના  પોલાણમાંથી ઘણી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. કેટલીક મૂર્તિઓને બોમ્બે, પાલિતાણા, તળાજા અને અન્ય સ્થળોએ મોકલવામાં આવી હતી.

Join Our WhatsApp Channel
Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version