શ્રી હાલાર તીર્થ

by Dr. Mayur Parikh

હાલાર તીર્થ ગુજરાતના જામનગર જિલ્લાના જામખંભાળીયા તાલુકાના નાના ગામ વડલીયા ખાતે આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 177 સે.મી. ઊંચી કાળા રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ પવિત્ર હાલાર તીર્થસ્થાન આરાધના ધામ તરીકે પણ ઓળખાય છે.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More