Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ઇડર તીર્થ.

શ્રી ઇડર તીર્થ ગુજરાતના ઇડર ગામથી એક કિલોમીટરના અંતરે આવેલું છે. આ પવિત્ર તીર્થ ટેકરીઓ વચ્ચે સ્થિત છે ટેકરી પર આવેલું આ મંદિર ખૂબ જ મનોહર અને સુંદર છે. ભગવાન શાંતિનાથની લગભગ 68 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.મૂર્તિ ખૂબ પ્રાચીન અને સુંદર છે. અહીં મહાન આચાર્યો અને સેવાભાવી શ્રાવકનું જન્મસ્થળ હોવાથી આ પવિત્ર સ્થાનનું વિશેષ મહત્વ છે. ઘણા આચાર્યોએ અહીં અનેક શાસ્ત્રો લખ્યા હતા.  

Join Our WhatsApp Channel
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version