Site icon

શ્રી જખાઉ તીર્થ.

 શ્રી જખાઉ તીર્થ ગુજરાતના કચ્છ-ભુજથી આશરે ૧૦૮ કિ.મી. દૂર આવેલું છે. કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 84 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામા બિરાજમાન છે. કચ્છના આ મંદિરની કલાત્મક કુશળતા ખૂબ પ્રાચીન છે. ભોજનશાળા અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.

Join Our WhatsApp Community
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version