Site icon

શ્રી જખાઉ તીર્થ.

 શ્રી જખાઉ તીર્થ ગુજરાતના કચ્છ-ભુજથી આશરે ૧૦૮ કિ.મી. દૂર આવેલું છે. કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 84 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામા બિરાજમાન છે. કચ્છના આ મંદિરની કલાત્મક કુશળતા ખૂબ પ્રાચીન છે. ભોજનશાળા અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Exit mobile version