Site icon

શ્રી જમનપુર તીર્થ.

જમનપુર તીર્થએ ગુજરાતના પાટણ જિલ્લાના હરિજ રેલ્વે સ્ટેશનથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પવિત્ર સ્થાન તેરમી સદી કરતાં પહેલાંના સમયનું છે. મંદિરના મૂળનાયક ભગવાન ચંદ્રપ્રભા ની 42 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાનની મૂર્તિની કળા ખૂબ જ રસપ્રદ છે. જે જોવામાં ખુબ જ સુંદર લાગે છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version