Site icon

શ્રી જમનપુર તીર્થ.

જમનપુર તીર્થએ ગુજરાતના પાટણ જિલ્લાના હરિજ રેલ્વે સ્ટેશનથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પવિત્ર સ્થાન તેરમી સદી કરતાં પહેલાંના સમયનું છે. મંદિરના મૂળનાયક ભગવાન ચંદ્રપ્રભા ની 42 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાનની મૂર્તિની કળા ખૂબ જ રસપ્રદ છે. જે જોવામાં ખુબ જ સુંદર લાગે છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: આ 4 રાશિઓ માટે ધનતેરસ લાવશે ધન અને સમૃદ્ધિ, માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
Exit mobile version