Site icon

શ્રી જમનપુર તીર્થ.

જમનપુર તીર્થએ ગુજરાતના પાટણ જિલ્લાના હરિજ રેલ્વે સ્ટેશનથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પવિત્ર સ્થાન તેરમી સદી કરતાં પહેલાંના સમયનું છે. મંદિરના મૂળનાયક ભગવાન ચંદ્રપ્રભા ની 42 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાનની મૂર્તિની કળા ખૂબ જ રસપ્રદ છે. જે જોવામાં ખુબ જ સુંદર લાગે છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Tambe Ka Paya 2026: તાંબાના પાયા પર શનિનો પ્રવેશ, આ ત્રણ રાશિઓના લોકોને મળશે સફળતા અને ભાગ્યનો ભરપૂર સાથ.
Today’s Horoscope : આજનો દિવસ:29 નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Panchak 2025: પંચક ૨૦૨૫ શરૂ, આગામી પાંચ દિવસ કયા કાર્યો વર્જિત છે? જાણો નિયમો અને અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો.
Exit mobile version