Site icon News Continuous Bureau | Mumbai

શ્રી ખેડબ્રહ્મા તીર્થ. 

શ્રી ખેડબ્રહ્મા તીર્થ એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન થી અડધો માઇલના અંતરે આવેલું છે. આ એક ખૂબ પ્રાચીન પવિત્ર સ્થળ છે. હાલનું મંદિર 500 વર્ષ પહેલાંનું નિર્માણ માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 90 સે.મી. ઊંચી રંગીન મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન મહાવીર સ્વામી ની  મૂર્તિ જોવા લાયક છે.  

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Navpancham Rajyog 2026 ૧ સપ્ટેમ્બરે શનિગુરુનો મહાસંયોગ રચાશે શક્તિશાળી નવપંચમ રાજયોગ, આ ૩ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version