Site icon News Continuous Bureau | Mumbai

શ્રી નૈના દેવી મંદિર. 

શ્રી નૈના દેવી જીનું મંદિર પંજાબના રૂપનગર જિલ્લાની સરહદે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પર્વતની ટોચ પર સ્થિત છે. નૈના દેવી મંદિર ભારતના 51 સિદ્ધ પીઠોમાંનું એક છે અને તે હિન્દુઓ અને શીખ બંને માટે  ધાર્મિક સ્થળ છે. નૈના દેવી સર્વશક્તિમાન દેવી દુર્ગાનો અવતાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ મા દુર્ગા (સતી) ના 51 ટુકડા કરી દીધા હતા ત્યારે તેમની એક આંખ અહીં પડી હતી અને આ તે જ જગ્યા છે જ્યાં નૈના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version