Site icon News Continuous Bureau | Mumbai

શ્રી નૈના દેવી મંદિર. 

શ્રી નૈના દેવી જીનું મંદિર પંજાબના રૂપનગર જિલ્લાની સરહદે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પર્વતની ટોચ પર સ્થિત છે. નૈના દેવી મંદિર ભારતના 51 સિદ્ધ પીઠોમાંનું એક છે અને તે હિન્દુઓ અને શીખ બંને માટે  ધાર્મિક સ્થળ છે. નૈના દેવી સર્વશક્તિમાન દેવી દુર્ગાનો અવતાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ મા દુર્ગા (સતી) ના 51 ટુકડા કરી દીધા હતા ત્યારે તેમની એક આંખ અહીં પડી હતી અને આ તે જ જગ્યા છે જ્યાં નૈના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version