Site icon News Continuous Bureau | Mumbai

શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, પટેરિયા.

શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, મધ્ય પ્રદેશના પટેરિયા ખાતે આવેલું છે. મંદિરના મુખ્ય દેવ જૈન ધર્મના 23 માં તીર્થંકર પાર્શ્વનાથ છે. આ મૂર્તિ 7 ફૂટની ઊંચાઈમાં પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર 200 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. આ મંદિર શેઠ રાધા કિશનજુન શાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel
Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pyrite Anklet Astrology Rules ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન
Exit mobile version