Site icon News Continuous Bureau | Mumbai

શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, પટેરિયા.

શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, મધ્ય પ્રદેશના પટેરિયા ખાતે આવેલું છે. મંદિરના મુખ્ય દેવ જૈન ધર્મના 23 માં તીર્થંકર પાર્શ્વનાથ છે. આ મૂર્તિ 7 ફૂટની ઊંચાઈમાં પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર 200 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. આ મંદિર શેઠ રાધા કિશનજુન શાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel
Shani Dev Favorite Zodiac Signs। શનિદેવની રહેશે ખાસ કૃપા! આ ૫ રાશિઓ પર સંકટ આવે તે પહેલા જ ‘ન્યાયના દેવ’ કરે છે રક્ષણ, સાડાસાતીમાં પણ મળે છે અપાર સફળતા
Gemstone Alternatives Astrology। મોંઘા રત્નો ખરીદવાની જરૂર નથી! પુખરાજ અને નીલમ જેવી જ અસર કરશે આ વૃક્ષોના મૂળ, જાણો કેવી રીતે બદલાશે તમારું ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૯ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version