Site icon News Continuous Bureau | Mumbai

વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીનાં દ્વાર આ તારીખથી ખુલશે, આ નિયમોનું પાલન કર્યા બાદ જ  શ્રદ્ધાળુઓને કરવા મળશે દર્શન ; જાણો વિગતે 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી  માટે ખુલશે. 

જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ લીધો હોય તેઓએ તેના પ્રમાણપત્રની નકલ અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રુફ હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. 

Join Our WhatsApp Channel

કોરોના રસીનો એક પણ ડૉઝ ન લેનારા દર્શનાર્થીઓએ ફરજિયાતપણે છેલ્લા 72 કલાકની અંદરનો કોવિડની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. 

આ ઉપરાંત નાથદ્વારા મંદિર સંચાલિત આવાસ ગૃહ કોટેજમાં પણ આ દસ્તાવેજો હશે તો જ ઉતારો અપાશે.  

મુંબઈ કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી, લોકલ ટ્રેન સંદર્ભે કરી આ માંગણી.

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version