Site icon News Continuous Bureau | Mumbai

વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીનાં દ્વાર આ તારીખથી ખુલશે, આ નિયમોનું પાલન કર્યા બાદ જ  શ્રદ્ધાળુઓને કરવા મળશે દર્શન ; જાણો વિગતે 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી  માટે ખુલશે. 

જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ લીધો હોય તેઓએ તેના પ્રમાણપત્રની નકલ અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રુફ હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. 

Join Our WhatsApp Channel

કોરોના રસીનો એક પણ ડૉઝ ન લેનારા દર્શનાર્થીઓએ ફરજિયાતપણે છેલ્લા 72 કલાકની અંદરનો કોવિડની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. 

આ ઉપરાંત નાથદ્વારા મંદિર સંચાલિત આવાસ ગૃહ કોટેજમાં પણ આ દસ્તાવેજો હશે તો જ ઉતારો અપાશે.  

મુંબઈ કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી, લોકલ ટ્રેન સંદર્ભે કરી આ માંગણી.

Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version