Site icon

ટોકિયો પેરાઓલમ્પિકના ખેલાડીઓ-સહાયકોને કથાકાર મોરારી બાપુ દ્વારા 20.60 લાખનું પ્રોત્સાહન,આટલા લોકો ભારતનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

ટોકિયો પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓ અને સહાયકોને પૂ.મોરારી બાપુ દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. 

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા 50 સ્પર્ધકોને મોરારિબાપુ તરફ્થી પ્રત્યેકને 25 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 12 લાખ 50 હજાર થાય છે.  

આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ થઈને 54 વ્યક્તિને પ્રત્યેકને 15 હજારનું પ્રોત્સાહન આપવમાં આવશે. જેની કુલ રકમ 8 લાખ 10 હજાર થાય છે. 

ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી 20 લાખ 60 હજાર થાય છે. 

ઉલેખનીય છે કે તાજેતરમાં જ જાપાનમા જે મૂળ ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને બાપુ દ્વારા 57 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.

મંદિર ખોલવા માટે પ્રદર્શન! ભાજપ અધ્યક્ષ અને પુણેના મેયર મોહોલ મુરલીધર સામે ફરિયાદ દાખલ, કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનનો આરોપ; જાણો વિગતે

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ? વર્ષ 2026 માં ઉત્તરાયણ અને ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ, જાણો દાન અને ખીચડીનું મહત્વ.
Exit mobile version