Site icon News Continuous Bureau | Mumbai

ભારત દેશમાં એક દિવસમાં જેટલા લોકોને વેક્સિન આપવામાં આવે છે તેટલા લોકો એક દિવસમાં ગંગા સ્નાન કર્યું. જાણો આંકડા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારત એ ધર્મપ્રિય દેશ છે. અહીંની જનતાને જેટલો વિશ્વાસ દવામાં છે તેનાથી વધુ વિશ્વાસ ભગવાન માં છે. આનું સ્પષ્ટ ઉદાહરણ હરિદ્વાર ખાતે જોવા મળ્યું છે.

સોમવતી અમાસના ઉપલક્ષ્યમાં શાહી સ્નાન નું આયોજન હતું. કુંભ મેળામાં આ પવિત્ર ડૂબકી લગાવવા માટે આશરે ૩૫ લાખ લોકો એકત્રિત થયા. આ તમામ લોકોએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાડી. ભારત દેશમાં આજે દૈનિક ધોરણે લગભગ આટલા લોકોને વેક્સિન અપાય છે.

ફેંકેલા માસ્કમાંથી બનાવ્યા ગાદલા બનાવતી ફેક્ટરીનો લીધો ઉધડો .જાણો વિગત..

હવે કુંભ મેળા ને કારણે કોરોના ફેલાય છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે.

Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Exit mobile version