Site icon News Continuous Bureau | Mumbai

ભારત દેશમાં એક દિવસમાં જેટલા લોકોને વેક્સિન આપવામાં આવે છે તેટલા લોકો એક દિવસમાં ગંગા સ્નાન કર્યું. જાણો આંકડા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારત એ ધર્મપ્રિય દેશ છે. અહીંની જનતાને જેટલો વિશ્વાસ દવામાં છે તેનાથી વધુ વિશ્વાસ ભગવાન માં છે. આનું સ્પષ્ટ ઉદાહરણ હરિદ્વાર ખાતે જોવા મળ્યું છે.

સોમવતી અમાસના ઉપલક્ષ્યમાં શાહી સ્નાન નું આયોજન હતું. કુંભ મેળામાં આ પવિત્ર ડૂબકી લગાવવા માટે આશરે ૩૫ લાખ લોકો એકત્રિત થયા. આ તમામ લોકોએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાડી. ભારત દેશમાં આજે દૈનિક ધોરણે લગભગ આટલા લોકોને વેક્સિન અપાય છે.

ફેંકેલા માસ્કમાંથી બનાવ્યા ગાદલા બનાવતી ફેક્ટરીનો લીધો ઉધડો .જાણો વિગત..

હવે કુંભ મેળા ને કારણે કોરોના ફેલાય છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે.

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version