આજનું જૈન મંદિર શ્રી ખેડા તીર્થ

by Dr. Mayur Parikh

શ્રી ખેડા તીર્થ ગુજરાતના અમદાવાદ – બોમ્બે હાઇ-વે પરના ખેડા શહેરના પટેલ વિસ્તારમાં સ્થિત છે. ભગવાન ભીડભંજન પાર્શ્વનાથની 64 સે.મી. અને 21 ઇંચની પહોળી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.   આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તેની કલાત્મકતા અસાધારણ અને અદભૂત છે. આ પવિત્ર તીર્થ સ્થળ આચાર્ય શ્રી ઉદયરત્નજી અને કપૂરસુરીશ્વરજી મહારાજ સાહેબનું જન્મ – સ્થળ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More