News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – ફાગણ વદ ત્રીજ
“દિન મહીમા”
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧ઃ૨૭, કલ્પાદી, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, વિષ્ટી ૧૭ઃ૫૪ સુધી, રાજયોગ ૦૯ઃ૩૦ થી ૧૭ઃ૫૪ સુધી
“સુર્યોદય” – ૦૬.૫૫(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૪૪(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૧.૨૧ થી ૧૨.૫૦
“ચંદ્ર” – કન્યા, તુલા(૨૨.૧૭)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૧૭ સુધી કન્યા રહેશે ત્યારબાદ રાશી તુલા રહેશે.
“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા(૦૯.૨૮)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ(૨૨.૧૭)
રાત્રે ૧૦.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૬.૫૫ – ૦૮.૨૪
લાભઃ ૦૮.૨૪ – ૦૯.૫૩
અમૃતઃ ૦૯.૫૩ – ૧૧.૨૧
શુભઃ ૧૨.૫૦ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૧૬ – ૧૮.૪૪
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૪૯ – ૨૬.૨૧
અમૃતઃ ૨૬.૨૧ – ૨૭.૫૨
ચલઃ ૨૭.૫૨ – ૨૯.૨૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.
“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“તુલાઃ”(ર,ત)-
લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરી છે.
“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.