Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરા સુંદરી મંદિર

ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે, દંતકથા કહે છે કે ભગવાન શિવના નટરાજ નૃત્ય દરમિયાન સતીના ડાબા પગની નાની આંગળી અહીં પડી હતી. અહીં શક્તિને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની બે સમાન પરંતુ વિવિધ કદની કાળા પથ્થરની મૂર્તિઓ હાજર છે. 5 ફૂટ ઊંચાઇની મોટી અને વધુ અગ્રણી મૂર્તિ દેવી ત્રિપુરા સુંદરિની છે અને નાની, જેને શાબ્દિક રીતે, નાની માતા કહેવામાં આવે છે, તે 2 ફૂટ ઊંચી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે, મંદિરની નજીક એક પ્રખ્યાત મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version