Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરા સુંદરી મંદિર

ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે, દંતકથા કહે છે કે ભગવાન શિવના નટરાજ નૃત્ય દરમિયાન સતીના ડાબા પગની નાની આંગળી અહીં પડી હતી. અહીં શક્તિને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની બે સમાન પરંતુ વિવિધ કદની કાળા પથ્થરની મૂર્તિઓ હાજર છે. 5 ફૂટ ઊંચાઇની મોટી અને વધુ અગ્રણી મૂર્તિ દેવી ત્રિપુરા સુંદરિની છે અને નાની, જેને શાબ્દિક રીતે, નાની માતા કહેવામાં આવે છે, તે 2 ફૂટ ઊંચી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે, મંદિરની નજીક એક પ્રખ્યાત મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Exit mobile version