Site icon News Continuous Bureau | Mumbai

જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ- ગૂંગળામણથી આટલા ભક્તોના કરુણ મોત- અનેક ઘાયલ

 News Continuous Bureau | Mumbai

મથુરા-વૃંદાવનના (Mathura-Vrindavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં(Thakur Banke Bihari Temple) નાસભાગ મચી હતી. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ જન્માષ્ટમીની(Janmashtami) મંગળા આરતી(Mangala Aarti) દરમિયાન મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો અને બે લોકોના મોત પણ થયા

આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉલેખનીય છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની(Devotees from abroad) ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના(Janmashtami) અવસર પર ભીડ વધી જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  આજે તારીખ – ૨૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

Today’s Horoscope : આજનો દિવસ:૪ મે ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Jayanti 2026। કિસ્મતનો સાથ અને શનિદેવની કૃપા ૨૦૨૬ની શનિ જયંતિ આ ૪ રાશિઓ માટે સાબિત થશે ગેમચેન્જર
Today’s Horoscope : આજનો દિવસ:૨ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yog 2026| મે મહિનામાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ શુક્ર અને બુધની યુતિથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનવર્ષા
Exit mobile version