Site icon News Continuous Bureau | Mumbai

વશિષ્ઠ મંદિર.

વશિષ્ઠ મંદિર એ હિમાચલ પ્રદેશના મનાલી બસ સ્ટોપથી માત્ર 3.5 કિલોમીટર દૂર છે. મંદિર તેના કુદરતી ગરમ ઝરણા અથવા સલ્ફર ઝરણા માટે પ્રખ્યાત છે. આ મંદિર અહીં ધ્યાન કરવા માટે આવેલા રીષિ વશિષ્ઠને સમર્પિત હોવાનું કહેવાય છે.આ મંદિર લગભગ 4000 વર્ષ જૂનું છે. લોકોનું માનવું છે કે અહીંના કુદરતી ઝરણાંમાં મજબૂત હીલિંગ ગુણધર્મો છે અને તે બિમારીઓ અને તબીબી સમસ્યાઓ દૂર છે. 

Join Our WhatsApp Channel
Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Benefits and Side Effects। રાજામાંથી રંક બનાવી શકે છે નીલમ! આ ૬ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે શનિનું આ રત્ન
Today’s Horoscope : આજનો દિવસ:૫ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version