240
Join Our WhatsApp Channel
વૃંદાવન ચંદ્રોદય મંદિર, ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવન ખાતે એક બાંધકામ હેઠળનું મંદિર છે. યોજના મુજબ, તે વિશ્વનું સૌથી ઊંચુ ધાર્મિક સ્મારક હશે. તે વિશ્વના સૌથી ખર્ચાળ મંદિરોમાંનું એક હોવાની શક્યતા છે. ઇસ્કોન બેંગ્લોર દ્વારા મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરનું શિલાન્યાસ 16 નવેમ્બર, 2014 ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા કરવામાં આવ્યું હતું.
You Might Be Interested In
