Site icon

 મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી મંદિર બંધ છે પરંતુ પૂજારીઓ આ મંદિરમાં નિયમિત રીતે પૂજા કરતા હોય છે. 8મી જૂન ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાની ધૂપ આરતી કરવામાં આવી હતી. આ આરતી નો વિડીયો જુઓ અને ગણપતિ બાપાના દર્શન કરો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

 

Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Exit mobile version