Site icon

 મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી મંદિર બંધ છે પરંતુ પૂજારીઓ આ મંદિરમાં નિયમિત રીતે પૂજા કરતા હોય છે. 8મી જૂન ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાની ધૂપ આરતી કરવામાં આવી હતી. આ આરતી નો વિડીયો જુઓ અને ગણપતિ બાપાના દર્શન કરો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Exit mobile version