Site icon News Continuous Bureau | Mumbai

યેલહંકા ગેટ અંજનેય મંદિર

યેલહંકા ગેટ અંજનેય મંદિર એ એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે ભારતના બેંગ્લોર માં સ્થિત છે. આ મંદિર ભગવાન અંજનેય(હનુમાન)ને સમર્પિત છે. આ મંદિર બેંગલોરના સ્થાપક કેમ્પેગૌડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બેંગ્લોર કિલ્લાના યેલહંકા દ્વાર પર બનાવવામાં આવ્યું છે તેથી જ મંદિરનું નામ તે યેલહંકા ગેટ અંજનેય મંદિર છે. 

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version