જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – કર્નાળા પક્ષી અભયારણ્ય.

by Dr. Mayur Parikh

કર્નાળા પક્ષી અભયારણ્ય નવી મુંબઈના પનવેલ ખાતે આવેલું છે, આ અભ્યારણ્ય પક્ષી-નિરીક્ષણ અને હાઇકિંગ માટેનું આદર્શ સ્થળ છે. આ અભ્યારણ્ય પક્ષીઓની 200 થી વધુ વિશિષ્ટ પ્રજાતિઓનું ઘર છે, તેમાં માલાબાર ગ્રે હોર્નબિલ, પેરાકીટ, ગ્રે-ફ્રન્ટેડ ગ્રીન-કબૂતર, નીલગિરિ વૂડપીગન, નાના સનબર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More