Site icon

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – મણિ ભવન.

મણિ ભવન મુંબઈના ગામદેવીના લેબનન રોડ પર સ્થિત છે. મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક ઇમારત છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સમર્પિત છે. મણિ ભવન એ 1917 અને 1934 ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.  ગાંધીજીએ અહીં થી જ રોવલેટ એક્ટ સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સ્વદેશી, ખાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કર્યો હતો.

Join Our WhatsApp Community
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Exit mobile version