Site icon

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – મણિ ભવન.

મણિ ભવન મુંબઈના ગામદેવીના લેબનન રોડ પર સ્થિત છે. મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક ઇમારત છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સમર્પિત છે. મણિ ભવન એ 1917 અને 1934 ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.  ગાંધીજીએ અહીં થી જ રોવલેટ એક્ટ સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સ્વદેશી, ખાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કર્યો હતો.

Join Our WhatsApp Community
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Exit mobile version