જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – મણિ ભવન.

by Dr. Mayur Parikh

મણિ ભવન મુંબઈના ગામદેવીના લેબનન રોડ પર સ્થિત છે. મણિ ભવન એ એક સંગ્રહાલય અને ઐતિહાસિક ઇમારત છે, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સમર્પિત છે. મણિ ભવન એ 1917 અને 1934 ની વચ્ચે મુંબઇમાં ગાંધીજીની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ હતું.  ગાંધીજીએ અહીં થી જ રોવલેટ એક્ટ સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સ્વદેશી, ખાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કર્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More