Site icon

અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે

News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોપાલકૃષ્ણ ગોખલે(Gokhale Bridge) રેલવે બ્રિજનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરલ ઓડિટ બાદ કન્સલ્ટન્ટની સલાહથી જર્જરિત બ્રિજને સોમવાર, 7 નવેમ્બર, 2022થી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ટ્રાફિક માટે વિવિધ વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, પુલનું કામ અત્યંત પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવ્યું છે અને મે 2023 સુધીમાં 2 લેન ટ્રાફિક માટે ખોલવામાં આવશે. બાકીની 2 લેન સપ્ટેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ એડિશનલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

દરમિયાન, આ વિસ્તારમાં ટ્રાફિક માટે ઉપલબ્ધ કરાયેલા વૈકલ્પિક માર્ગો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, આ વૈકલ્પિક માર્ગો પર સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે કાળજી લેવામાં આવી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વધારાના 200 માનવબળની નિમણૂક કરવામાં આવી છે.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
PM Narendra Modi: ભારત-ઇટાલી મૈત્રી: PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક, આ ગંભીર સમસ્યા વિરુદ્ધ મળીને લડવાનો સંકલ્પ
Bangladesh: ભારતને બાંગ્લાદેશનો મોટો પત્ર: પૂર્વ વડાપ્રધાન ‘શેખ હસીના’ને અમને સોંપો! કૂટનીતિમાં મોટો વળાંક
Exit mobile version