Site icon News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે

News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોપાલકૃષ્ણ ગોખલે(Gokhale Bridge) રેલવે બ્રિજનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરલ ઓડિટ બાદ કન્સલ્ટન્ટની સલાહથી જર્જરિત બ્રિજને સોમવાર, 7 નવેમ્બર, 2022થી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ટ્રાફિક માટે વિવિધ વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, પુલનું કામ અત્યંત પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવ્યું છે અને મે 2023 સુધીમાં 2 લેન ટ્રાફિક માટે ખોલવામાં આવશે. બાકીની 2 લેન સપ્ટેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ એડિશનલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

દરમિયાન, આ વિસ્તારમાં ટ્રાફિક માટે ઉપલબ્ધ કરાયેલા વૈકલ્પિક માર્ગો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, આ વૈકલ્પિક માર્ગો પર સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે કાળજી લેવામાં આવી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વધારાના 200 માનવબળની નિમણૂક કરવામાં આવી છે.

Anantnag Terror Attack ઘાટીમાં આતંકી હુમલો, અનંતનાગમાં સુરક્ષા દળો પર ફાયરિંગ, જવાન વીરગતિ પામ્યા..
Manoj Jarange Reaches Jantar Mantar મરાઠા આંદોલનનો મોટો ચહેરો મનોજ જરાંગે પહોંચ્યા જંતરમંતર, કૉકરોચ જનતા પાર્ટીને આપ્યું સમર્થન
Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Exit mobile version