શું શિવાજી મહારાજ ની જગદંબા તલવાર બ્રિટન થી પાછી આવશે? મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યો આ જવાબ..

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી (Maharashtra Cabinet Minister) સુધીર મુનગંટીવારે (Sudhir Mungantiwar) પત્રકારોને (Journalists) માહિતી આપી છે કે રાજ્ય સરકાર (State Govt) છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji maharaj) જગદંબા તલવારને (Jagadamba sword) મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે મજબૂત પ્રયાસો કરી રહી છે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા બ્રિટિશ વડાપ્રધાન (British Prime Minister) ઋષિ સુનકને (Rishi Sunak) પત્ર પણ લખ્યો છે. વર્ષ 2024 માં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેથી જગદંબા તલવારને ભારતમાં લાવવાના તેમના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે કેન્દ્ર સરકાર સાથે લાંબા સમયથી પત્રાચાર શરૂ કર્યો છે.  

ઉલ્લેખનીય છે કે આ જગદંબા તલવાર હીરાથી જડેલી છે, તેથી અગ્રેજાએ ભારત છોડતી વખતે જગદંબા તલવાર પોતાની સાથે લીધી હતી.

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક હારનું એનાલિસિસ… શા માટે ભારતીય ટીમ રેતીના કિલ્લા ની જેમ સરી પડી……

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More