Site icon

ચારધામ યાત્રાની શરૂઆત એક ખરાબ સમાચાર સાથે. હેલિકોપ્ટરના પંખામાં આવી જતા સરકારી અધિકારીનું મોત

ગઢવાલ મંડલ વિકાસ નિગમ ના હેલિકોપ્ટર સાથે અકસ્માત સર્જાતા સરકારી અધિકારીનું મૃત્યુ.

Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

News Continuous Bureau | Mumbai

શ્રી કેદારનાથ ધામ ની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે યાત્રાના પ્રથમ દિવસે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ હેલિકોપ્ટરના પંખામાં માથું આવી જતા થયું છે. વાત એમ છે કે ઘડવાલ વિકાસ મંડળ લિમિટેડના હેલીપેડ પર બપોરે અકસ્માત સર્જાયો હતો. આ સમયે અમિત સૈની હેલીકોપ્ટરમાં બેસવા ગયા ત્યારે તેઓ ટેલ રોટરમાં આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં સૈનીના ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓનું મોત થયું હતું.

Join Our WhatsApp Community

સૈની યુકાડામાં ફાઈનાન્સ કંટ્રોલર હતા

35 વર્ષિય અમિત સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુકાડા)માં ફાઈનાન્સ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા હતા અને કેદારનાથ યાત્રા શરૂ થયા પહેલા હેલિકોપ્ટર સેવાઓ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચેલી ટીમમાં સામેલ હતા.

હવે આ મૃત્યુ થવાને કારણે શ્રી કેદારનાથ ધામ યાત્રા પર વધારે ચાંપતી નજર રખાઈ રહી છે.

Ranji Trophy: જમ્મુ-કાશ્મીરનો રણજી ટ્રોફીમાં સુવર્ણ ઇતિહાસ: પ્રથમવાર ફાઈનલમાં પ્રવેશ, આકિબ નબી અને અબ્દુલ સમદનો જાદુ!
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
US Iran Attack: શું રમઝાનમાં જ શરૂ થશે અમેરિકા-ઈરાન યુદ્ધ? ટ્રમ્પના આદેશ પર ૨૧ ફેબ્રુઆરીથી સેના કરી શકે છે મોટી કાર્યવાહી.
Exit mobile version