Site icon

Maharashtra Politics : શરદ પવારે છેડો ફાડ્યો, કહ્યું ખોટું થયું છે… હું જનતાની અદાલતમાં જઈશ.

Maharashtra Politics : શરદ પવારે અજીત પવારના પગલાં ને વખોડ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીના જે નેતાઓએ મંત્રી પદની શપથ લીધી છે તેમની સાથે હું સહમત નથી.

Sharad Pawar Says "Anti-BJP Wave" In Country, But Praises Nitin Gadkari

શરદ પવારનો ભાજપ પર જોરદાર પ્રહાર, કહ્યું- દેશમાં ભાજપ વિરોધી લહેર, દેશની જનતા ઈચ્છે છે પરિવર્તન

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓના વર્તનથી ખુશ નથી.  આ ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ સહમત નથી અને તેઓ જનતાની અદાલતમાં જશે.  પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 1980 માં તેમણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને તેમને બરાબર ખબર છે કે આવી પરિસ્થિતિનો જવાબ શી રીતે આપવો.  તેમણે કહ્યું કે તેઓ આવતીકાલથી જનયાત્રાઓ શરૂ કરશે.  તેમ જ લોકોને પોતાની પરિસ્થિતિ જણાવશે. 

Join Our WhatsApp Community

 તેમને એવું પણ કહ્યું કે મોજુદા પરિસ્થિતિમાં તેઓ કાયદાનો સહારો લેવા માંગતા નથી.  આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે અમુક ધારાસભ્યો તેમની પાસે પાછા આવશે.  પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે સંદર્ભે  તેમણે જણાવ્યું કે આ બંને નેતાઓ પાર્ટીના મહાસચિવ છે.  આથી તેમણે કરેલું કાર્ય એ ખોટું છે. 

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.
Strait of Hormuz Transit Toll: હોર્મુઝ પર ઈરાનની દાદાગીરી? જહાજો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલવાની જાહેરાત; શું યુદ્ધની જ્વાળા વધુ ભડકશે?
Exit mobile version