Site icon

Maharashtra Politics : શરદ પવારે છેડો ફાડ્યો, કહ્યું ખોટું થયું છે… હું જનતાની અદાલતમાં જઈશ.

Maharashtra Politics : શરદ પવારે અજીત પવારના પગલાં ને વખોડ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીના જે નેતાઓએ મંત્રી પદની શપથ લીધી છે તેમની સાથે હું સહમત નથી.

Sharad Pawar Says "Anti-BJP Wave" In Country, But Praises Nitin Gadkari

શરદ પવારનો ભાજપ પર જોરદાર પ્રહાર, કહ્યું- દેશમાં ભાજપ વિરોધી લહેર, દેશની જનતા ઈચ્છે છે પરિવર્તન

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓના વર્તનથી ખુશ નથી.  આ ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ સહમત નથી અને તેઓ જનતાની અદાલતમાં જશે.  પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 1980 માં તેમણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને તેમને બરાબર ખબર છે કે આવી પરિસ્થિતિનો જવાબ શી રીતે આપવો.  તેમણે કહ્યું કે તેઓ આવતીકાલથી જનયાત્રાઓ શરૂ કરશે.  તેમ જ લોકોને પોતાની પરિસ્થિતિ જણાવશે. 

Join Our WhatsApp Community

 તેમને એવું પણ કહ્યું કે મોજુદા પરિસ્થિતિમાં તેઓ કાયદાનો સહારો લેવા માંગતા નથી.  આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે અમુક ધારાસભ્યો તેમની પાસે પાછા આવશે.  પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે સંદર્ભે  તેમણે જણાવ્યું કે આ બંને નેતાઓ પાર્ટીના મહાસચિવ છે.  આથી તેમણે કરેલું કાર્ય એ ખોટું છે. 

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Exit mobile version