Site icon

આસારામ બાપુ ની તબિયત વધુ લથડી, એઈમ્સ માં શિફ્ટ કરાયા.

આજીવન કારાવાસની સજા કાપી રહેલા ધાર્મિક ગુરુ આસારામ બાપુ ની તબિયત લથડી છે.

વધુ ઈલાજ માટે તેમને જોધપુરના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની છાતી નું સીટી સ્કેન કરવામાં આવ્યો જે નો સ્કોર ૮ હતો અને ઓક્સિજન level ૯૩ હતું.

Join Our WhatsApp Community

હોસ્પિટલમાં તેઓ શરૂઆતમાં ઈલાજ કરાવવા તૈયાર નહોતા પરંતુ ત્યારબાદ તેમણે ઈલાજ ની અનુમતિ આપી દીધી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

 શેરબજારના સેન્સેક્સની જેમ મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસ વધતા અને ઘટતા રહે છે. જાણો તાજા આંકડા….

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version