468
Join Our WhatsApp Community
રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાપુની તબિયત લથડી છે.
કોરોના સંક્રમિત થયા બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
આસારામ બાપુને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અગાઉ ગત ફેબ્રુઆરીમાં આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
You Might Be Interested In