Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે   

01221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન વિશેષ રાજધાની એક્સપ્રેસ હવે ગુરુવાર ગુરુવાર પહેલી જુલાઈથી આગામી આદેશ સુધી દરરોજ દોડાવાશે.

પ્રવાસીઓની માંગ વધતા ગિરદી ટાળવા માટે વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવાયો છે

Join Our WhatsApp Community

હાલ આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડે છે. જોકે હવે ભારતીય રેલવે પ્રવાસીઓની માંગ પ્રમાણે ટ્રેનોની સંખ્યા વધારી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પગલે રેલવેમાં માત્ર કન્ફોર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને ૪ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી અપાઈ છે. 

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે આ તારીખથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ ; જાણો વિગતે

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version