Site icon

આસારામ બાપુ બાદ ગુરમીત રામ રહીમની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

સાધ્વી દુષ્કર્મ મામલે રોહતક જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ સિંહની તબિયત અચાનક લથડી ગઈ છે. 

અચાનક બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે સ્થિતિ વધુ બગડતી જોઈ જેલ મેનેજમેન્ટે તેમને પીજીઆઈમાં દાખલ કર્યા છે. 

Join Our WhatsApp Community

પ્રારંભિક સારવાર દરમિયાન ગુરમીતમાં કોરોના હળવા લક્ષણો જોવા મળતા તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.  

રામ રહીમને હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધતાં વેપારી વર્ગમાં આક્રોશ વધ્યો; ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને આપ્યું આ નિવેદન, જાણો વિગત… 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version