આસારામ બાપુ બાદ ગુરમીત રામ રહીમની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

by Dr. Mayur Parikh

સાધ્વી દુષ્કર્મ મામલે રોહતક જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ સિંહની તબિયત અચાનક લથડી ગઈ છે. 

અચાનક બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે સ્થિતિ વધુ બગડતી જોઈ જેલ મેનેજમેન્ટે તેમને પીજીઆઈમાં દાખલ કર્યા છે. 

પ્રારંભિક સારવાર દરમિયાન ગુરમીતમાં કોરોના હળવા લક્ષણો જોવા મળતા તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.  

રામ રહીમને હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધતાં વેપારી વર્ગમાં આક્રોશ વધ્યો; ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને આપ્યું આ નિવેદન, જાણો વિગત… 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More