Site icon

વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને પોતાની ફી 15% ઘટાડવાનું કહ્યું છે. સાથે જ એવું પણ કહ્યું છે કે શાળાઓ તે ફી ન લઇ શકે જે ફેસેલિટી નો વિદ્યાર્થી ઉપયોગ નથી કરતા. 

આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એ આગામી શૈક્ષણિક વર્ષ માટે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે વાલીઓના એસોસિએશને આકરું પગલું ઉઠાવ્યું છે. એસોસિએશન એ જાહેરાત કરી છે કે તેના સભ્યો શાળાની ફી નહીં ભરે. આ પૈસા ત્યાં સુધી નહીં ભરવામાં આવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનો તમામ શાળાઓ અમલ નથી કરતી.

આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

આમ હવે લોકો પાસે વગર કારણે વધુ પૈસા પડાવનાર શાળાઓની કફોડી અવસ્થા થશે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version