Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને પોતાની ફી 15% ઘટાડવાનું કહ્યું છે. સાથે જ એવું પણ કહ્યું છે કે શાળાઓ તે ફી ન લઇ શકે જે ફેસેલિટી નો વિદ્યાર્થી ઉપયોગ નથી કરતા. 

આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એ આગામી શૈક્ષણિક વર્ષ માટે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે વાલીઓના એસોસિએશને આકરું પગલું ઉઠાવ્યું છે. એસોસિએશન એ જાહેરાત કરી છે કે તેના સભ્યો શાળાની ફી નહીં ભરે. આ પૈસા ત્યાં સુધી નહીં ભરવામાં આવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનો તમામ શાળાઓ અમલ નથી કરતી.

આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

આમ હવે લોકો પાસે વગર કારણે વધુ પૈસા પડાવનાર શાળાઓની કફોડી અવસ્થા થશે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version