Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને પોતાની ફી 15% ઘટાડવાનું કહ્યું છે. સાથે જ એવું પણ કહ્યું છે કે શાળાઓ તે ફી ન લઇ શકે જે ફેસેલિટી નો વિદ્યાર્થી ઉપયોગ નથી કરતા. 

આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એ આગામી શૈક્ષણિક વર્ષ માટે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે વાલીઓના એસોસિએશને આકરું પગલું ઉઠાવ્યું છે. એસોસિએશન એ જાહેરાત કરી છે કે તેના સભ્યો શાળાની ફી નહીં ભરે. આ પૈસા ત્યાં સુધી નહીં ભરવામાં આવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનો તમામ શાળાઓ અમલ નથી કરતી.

આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

આમ હવે લોકો પાસે વગર કારણે વધુ પૈસા પડાવનાર શાળાઓની કફોડી અવસ્થા થશે.

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version