Site icon

આસારામ બાપુ ની તબિયત વધુ લથડી, એઈમ્સ માં શિફ્ટ કરાયા.

આજીવન કારાવાસની સજા કાપી રહેલા ધાર્મિક ગુરુ આસારામ બાપુ ની તબિયત લથડી છે.

વધુ ઈલાજ માટે તેમને જોધપુરના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની છાતી નું સીટી સ્કેન કરવામાં આવ્યો જે નો સ્કોર ૮ હતો અને ઓક્સિજન level ૯૩ હતું.

Join Our WhatsApp Community

હોસ્પિટલમાં તેઓ શરૂઆતમાં ઈલાજ કરાવવા તૈયાર નહોતા પરંતુ ત્યારબાદ તેમણે ઈલાજ ની અનુમતિ આપી દીધી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

 શેરબજારના સેન્સેક્સની જેમ મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસ વધતા અને ઘટતા રહે છે. જાણો તાજા આંકડા….

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version