News Continuous Bureau | Mumbai
Bhayander: ધાર્મિક, આધ્યાત્મિક, તબીબી, શૈક્ષણિક કાળ અને અન્ય સામાજિક સેવાઓમાં ( social services ) સમર્પિત ભોલા ભૈરવ ભક્તિ ફાઉન્ડેશન ( BBBE ) દ્વારા પ્રતિ વર્ષની પરંપરા અનુસ્વર મીરા- ભાયંદરના આશરે 8,000થી વધુ વિદ્યાર્થીઓને રવિવાર ર૬ મેના રોજ નિઃશુલ્ક નોટબુક વિતરણ ( Notebook distribution ) કરાશે એમ જાણીતા મીડિયાકર્મી તેમજ ખુશી ક્રિયેશન્સના ઓનર ધર્મેશ વકીલે જણાવ્યું છે. દરેક વિધાર્થીને અડધો ડઝન લોન્ગ નોટ બુકો આપવામાં આવશે. ફાઉન્ડેશનના અગ્રણી તેમ જ “શતાબ્દી ગૌરવ” સામયિકના સંપાદક રાકેશ લોઢાનીએ વધુમાં જણાવ્યું કે દરેક વિદ્યાર્થીએ ( Students ) શનિવાર ૧૧ મેથી સોમવાર 20 મે સુધી દર્શન ગ્રાફિક્સ , દુકાન નં. ૧, જય ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ, ૬૦ ફુટ ક્રોસ રીડ, ભાયંદર પશ્ચિમમાંથી સવારે ૯થી ૧૧ દરમિયાન્ટ ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફાઉન્ડેશનના ( Bhola Bhairav Bhakti Foundation ) મુકેશ મહેતા અને કિરણ મેહતાના જણાવ્યા અનુસાર મીરા-ભાયંદરની આશરે 50થી વધુ મધ્યમ વર્ગીય શાખાઓને આ લાભ મળશે. નિઃશુલ્ક નોટબુક વિતરણ રવિવાર રકમેના રોજ સવારે ૯થી રાજસ્થાન ભવન, ૬૦ ફુટ રોડ, ભાયંદર પશ્ચિમમાં કરાશે
આ સમાચાર પણ વાંચો : Pearl Farming: ઓછા પૈસામાં મોતીની ખેતી કરીને ખેડૂતો મેળવે છે અઢળક નફો, કેવી રીતે થાય છે મોતીની ખેતી.. જાણો તેની સાથે જોડાયેલી તમામ માહિતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.