Site icon News Continuous Bureau | Mumbai

2021ના ​ઉનાળા પહેલાં કોવિડ -19 રસી બજારમાં આવવી શક્ય નથી .. વાંચો નિષ્ણાતોની રાય શું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ઓક્ટોબર 2020

ભારતના અને વિશ્વનાં લોકો આતુરતાપૂર્વક કોરોનાની રસીની રાહ જોઈ રહયાં છે..પરંતું જૂન 2020 ના અંતમાં રસીકરણમાં કાર્યરત 28 નિષ્ણાતોનો એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવાં મળ્યું છે કે આગામી 2021ના ઉનાળા સુધી કોરોનાની વેકસીન બજારમાં આવી શકે એમ નથી. જે લોકો એ આ સર્વેમાં ભાગ લીધો હતો તેઓ મોટે ભાગે કેનેડિયન અથવા અમેરિકન શિક્ષણવિદો હતા, જેઓ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનો સરેરાશ 25 વર્ષનો અનુભવ ધરાવતા હતા. "અમે જે નિષ્ણાતોનો સર્વે કર્યો છે તે માને છે કે ત્યાં સુધીમાં રસી 'મંજૂરી' પછી 'સલામતી ચેતવણી'નું લેબલ મેળવશે તેવી સંભાવના છે. યુ.એસ. માં કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર સ્ટીફન બ્રૂમલે જણાવ્યું હતું કે, "અમારા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે નિષ્ણાતો મોટા ભાગે સાર્સ-કો -2 રસી માટેની સમયરેખાને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી." 

આમ કોરોનાની મહામારી થી રસી ના આવે ત્યાં સુધી ઝૂઝવું પડશે..

Google Maps Glitch ગૂગલ મેપના ભરોસે રહેવું પડ્યું ભારે નાળામાં કાર ખાબકતા 4 લોકો ફસાયા, 2 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવાયા
Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Exit mobile version