Site icon News Continuous Bureau | Mumbai

2021ના ​ઉનાળા પહેલાં કોવિડ -19 રસી બજારમાં આવવી શક્ય નથી .. વાંચો નિષ્ણાતોની રાય શું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ઓક્ટોબર 2020

ભારતના અને વિશ્વનાં લોકો આતુરતાપૂર્વક કોરોનાની રસીની રાહ જોઈ રહયાં છે..પરંતું જૂન 2020 ના અંતમાં રસીકરણમાં કાર્યરત 28 નિષ્ણાતોનો એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવાં મળ્યું છે કે આગામી 2021ના ઉનાળા સુધી કોરોનાની વેકસીન બજારમાં આવી શકે એમ નથી. જે લોકો એ આ સર્વેમાં ભાગ લીધો હતો તેઓ મોટે ભાગે કેનેડિયન અથવા અમેરિકન શિક્ષણવિદો હતા, જેઓ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનો સરેરાશ 25 વર્ષનો અનુભવ ધરાવતા હતા. "અમે જે નિષ્ણાતોનો સર્વે કર્યો છે તે માને છે કે ત્યાં સુધીમાં રસી 'મંજૂરી' પછી 'સલામતી ચેતવણી'નું લેબલ મેળવશે તેવી સંભાવના છે. યુ.એસ. માં કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર સ્ટીફન બ્રૂમલે જણાવ્યું હતું કે, "અમારા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે નિષ્ણાતો મોટા ભાગે સાર્સ-કો -2 રસી માટેની સમયરેખાને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી." 

આમ કોરોનાની મહામારી થી રસી ના આવે ત્યાં સુધી ઝૂઝવું પડશે..

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version