Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાવાયરસ હવા માં  કેટલા અંતર સુધી જઈ શકે છે? આ રહ્યો જવાબ…

Kerala makes masks mandatory in public places

એલર્ટ.. દેશના આ રાજ્યમાં ફરી વધ્યું કોરોનાનું જોખમ, સરકારે માસ્ક પહેરવાનું કર્યું ફરજિયાત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

અમેરિકામાં થયેલાં એક રિસર્ચ થી એવી જાણકારી બહાર આવી છે કે કોરોનાવાયરસ વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળ્યા બાદ આશરે ૬ ફૂટ જેટલો દૂર જઈ શકે છે. 

સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે

રિસર્ચથી જાણકારી મળી છે કે માણસ દ્વારા ઉચ્છ્વાસ લીધા બાદ હવાની સાથે થોડો તરલ પદાર્થ પણ બહાર આવે છે. આ તરલ પદાર્થ સાથે કોરોના વિષાણુ હવાની લહેર થી દૂર સુધી ફેલાય છે. આ હવાની લહેર આશરે ૬ ફૂટ દૂર સુધી કોરોના ને લઈ જઈ શકે છે. જોકે તરલ પદાર્થ કેટલો મજબૂત છે તેના પર આધાર રહેલો છે. તરલ પદાર્થ સાથે વિષાણું અમુક કલાકો થી અમુક દિવસો સુધી હવામાં રહી શકે છે.

Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Exit mobile version