Site icon News Continuous Bureau | Mumbai

સરકારી તંત્ર આખરે નરમ પડ્યું, આ દુકાનો સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહી શકશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ, થાણા તેમજ નવી મુંબઈમાં રેશનિંગની દુકાનો 8:00 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાજ્ય સરકારે કોરોના ને કારણે દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ આ સંદર્ભે મુંબઈ રાશન દુકાનદાર સંગઠને લડત ચલાવી હતી. તેમની માંગણી હતી કે રાશનની દુકાન માં આવનાર વ્યક્તિ આર્થિક રીતે નબળી હોય છે. તેમજ રાશનની દુકાન માંથી સરકારી યોજનાઓ પણ કાર્યાન્વિત થાય છે. આ પરિસ્થિતિમાં આ દુકાનો ચાલુ રહેવાની પરમિશન આપવી જોઈએ.

મુંબઈમાં ભારોભાર અસમાનતા : અમુક વોર્ડમાં એકથી વધુ વેક્સીનેશન સેન્ટર તો અમુક વોર્ડમાં એક પણ નહીં.

દુકાનદાર એસોસિયેશનનું એવું પણ કહેવું હતું કે તેમની દુકાનમાં નો સામાન ગોદામ માંથી દુકાન માં દિવસ દરમિયાન ડીલેવર થાય છે. આથી સરકારે છૂટ આપવી જોઈએ.

આખરે સરકારે આ માગણીને માન્ય કરી લીધી છે. આથી હવે રેશનિંગની દુકાનો આખા દિવસ દરમિયાન ચાલુ રહેશે.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version