15 જાન્યુઆરી ૨૦૨૧ એટલેકે શુક્રવારથી લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરવાના નિયમ બદલાઈ ગયા છે.
નવા નિયમ મુજબ હવે લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરતી વખતે આગળ 0 લગાવવું પડશે.
જો 0 નહીં લગાડવામાં આવે તો ફોન નહીં લાગે.
આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેને કારણે ટેલિકોમ કંપનીઓ હવે વધુ મોબાઇલ નંબરની સિરીઝ બનાવી શકશે.


Leave a Reply