આ સમાચાર ધ્યાનથી વાંચો : લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન ડાયલ કરતી વખતે, આ નહીં કરો તો આજથી  ફોન નહિ લાગે.

15 જાન્યુઆરી ૨૦૨૧ એટલેકે શુક્રવારથી લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરવાના નિયમ બદલાઈ ગયા છે.

નવા નિયમ મુજબ હવે લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરતી વખતે આગળ 0 લગાવવું પડશે.

જો 0 નહીં લગાડવામાં આવે તો ફોન નહીં લાગે.

આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેને કારણે ટેલિકોમ કંપનીઓ હવે વધુ મોબાઇલ નંબરની સિરીઝ બનાવી શકશે.

Exit mobile version