Site icon News Continuous Bureau | Mumbai

જેમણે કોરોના દરમિયાન સારું કામ કર્યું છે તેમને મળશે આ સન્માન અને સરકારી નોકરીમાં પ્રાથમિકતા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય મુજબ કોરોના ના કપરા કાળમાં જે કોઈ વ્યક્તિએ સોથી વધુ દિવસ સરકારી સેવા કરી હોય તેને સરકારી નોકરીમાં પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત તે લોકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી એવોર્ડ પણ મળશે.

લોકોના અજ્ઞાનને કપૂર ના ભાવ વધાર્યા : બમણી થઈ ગઈ કિંમત.
 

ઉલ્લેખનીય છે કે અનેક લોકો એવા છે જેમણે કોરોના ના અઘરા સમય દરમિયાન રાષ્ટ્રની અને સમાજની સેવા કરી છે. આવા વ્યક્તિઓને તેમની સેવાના બદલે યોગ્ય વળતર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Malad Digital Arrest Scam મલાડના નિવૃત્ત વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના નામે ડરાવી ₹૪૧.૫૦ લાખ પડાવ્યા; વસઈથી બે શખ્સો ઝડપાયા
Sonu Nigam Health Update કોન્સર્ટ પહેલા સોનુ નિગમની હેલ્થ અપડેટ સિંગરની અચાનક તબિયત બગડતાં મેડિકલ ટેસ્ટ કરાયા, ફેન્સ કરી રહ્યા છે સાજા થવાની પ્રાર્થના
Google Maps Glitch ગૂગલ મેપના ભરોસે રહેવું પડ્યું ભારે નાળામાં કાર ખાબકતા 4 લોકો ફસાયા, 2 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવાયા
Exit mobile version